Friday, 31 October 2025

સૌમાં સમાન ભાવ રાખનારા સાધકો


ये त्वक्षरमनिर्देश्यमव्यक्तं पर्युपासते | सर्वत्रगमचिन्त्यञ्च कूटस्थमचलन्ध्रुवम् ||
सन्नियम्येन्द्रियग्रामं सर्वत्र समबुद्धय: | ते प्राप्नुवन्ति मामेव सर्वभूतहिते रता: ||
भ.गी. 12.3-4

પરંતુ જે ભક્તો, ઇન્દ્રિયોના સમુદાયને સારી પેઠે વશમાં કરીને
મન-બુદ્ધિથી પર, સર્વવ્યાપક, જોવામાં ન આવનારા, નિર્વિકાર,
નિત્ય, અચળ, અક્ષર અને નિરાકારની તત્પરતાથી ઉપાસના કરે
છે, તે સઘળાં પ્રાણીઓના હિતમાં પ્રીતિવાળા અને સૌમાં સમાન
ભાવ રાખનારા સાધકો મને જ પામે છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

0 comments:

Post a Comment