श्रीभगवानुवाच |
मय्यावेश्य मनो ये मां नित्ययुक्ता उपासते |
श्रद्धया परयोपेतास्ते मे युक्ततमा मता: ||
भ.गी. 12.2
શ્રીભગવાન બોલ્યા-મારામાં મનને પરોવીને
નિત્ય-નિરંતર મારા ભજન-ધ્યાનમાં રચ્યાપચ્યા
રહેનારા જે ભક્તજનો, પરમ શ્રદ્ધાભાવથી યુક્ત
થઇને મુજ સગુણ સાકારની ઉપાસના કરે છે, તેઓ
મારા મત પ્રમાણે સર્વ શ્રેષ્ઠ યોગી છે.
//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

0 comments:
Post a Comment