Friday, 17 October 2025

તારા કૃપાપાત્ર સિવાય બીજા કોઈને દેખાઇ શકું


न वेदयज्ञाध्ययनैर्न दानैर्न च क्रियाभिर्न तपोभिरुग्रै: |
एवंरूप: शक्य अहं नृलोके द्रष्टुं त्वदन्येन कुरुप्रवीर ||
भ.गी. 11.48

હે કુરુશ્રેષ્ઠ ! મનુષ્યલોકમાં આવા પ્રકારનો વિશ્વરૂપવાળો
હું ન વેદોના અધ્યયનથી, ન યજ્ઞોના અનુષ્ઠાનથી, ન શાસ્ત્રોના
અધ્યયનથી ન દાનથી ન કઠોર તપથી અને ન માત્ર ક્રિયાઓથી
તારા કૃપાપાત્ર સિવાય બીજા કોઈને દેખાઇ શકું છું.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

0 comments:

Post a Comment