श्रीभगवानुवाच |
मया प्रसन्नेन तवार्जुनेदं रूपं परं दर्शितमात्मयोगात् |
तेजोमयं विश्वमनन्तमाद्यं यन्मे त्वदन्येन न दृष्टपूर्वम् ||
भ.गी. 11.47
શ્રી ભગવાન બોલ્યા-હે અર્જુન ! મેં અનુગ્રહ કરીને પોતાની
યોગશક્તિના પ્રભાવે આ મારું ઉત્કૃષ્ટ તેજોમય, સર્વનું આદિ
અને અસીમ વિરાટ રૂપ તને દેખાડ્યું છે, જેને તારા સિવાય
બીજા કોઇએ પહેલાં જોયું નથી.
//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//
0 comments:
Post a Comment