क्षेत्रज्ञं चापि मां विद्धि सर्वक्षेत्रेषु भारत |
क्षेत्रक्षेत्रज्ञयोर्ज्ञानं यत्तज्ज्ञानं मतं मम ||
भ.गी. 13.2
હે ભરતવંશમાં ઉત્પન્ન થયેલ અર્જુન ! તું બધાં
ક્ષેત્રોમાં ક્ષેત્રજ્ઞ એટલે કે જીવાત્મા મને જ જાણ
અને ક્ષેત્ર-ક્ષોત્રજ્ઞનું જે જ્ઞાન છે, તે જ મારા મત
પ્રમાણે જ્ઞાન છે.
//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

0 comments:
Post a Comment