Monday, 17 November 2025

શરીરને "ક્ષેત્ર" અને એને જે જાણે તે "ક્ષેત્રજ્ઞ"


श्रीभगवानुवाच |
इदं शरीरं कौन्तेय क्षेत्रमित्यभिधीयते |
एतद्यो वेत्ति तं प्राहु: क्षेत्रज्ञ इति तद्विद: ||
भ.गी. 13.1

શ્રી ભગવાન બોલ્યા : હે કુંતીપુત્ર અર્જુન ! "આ"
રૂપને કારણે દેખાતા આ શરીરને "ક્ષેત્ર"-એવા
નામથી કહેવાય છે અને એ ક્ષેત્રને જે જાણે છે,
તેને જ્ઞાનીજનો "ક્ષેત્રજ્ઞ" એવા નામથી કહે છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

0 comments:

Post a Comment