Thursday, 20 November 2025

ક્ષેત્ર-શેત્રજ્ઞનું તત્ત્વ


ऋषिभिर्बहुधा गीतं छन्दोभिर्विविधै: पृथक् |
ब्रह्मसूत्रपदैश्चैव हेतुमद्भिर्विनिश्चितै: ||
भ.गी. 13.4

આ ક્ષેત્ર-શેત્રજ્ઞનું તત્ત્વ ઋષિઓ દ્વારા બહુવિસ્તરથી
કહેવાયું છે તથા વેદમંત્રો દ્વારા વિવિધ પ્રકારે વિભાગપૂર્વક
કહેવામાં આવ્યું છે તેમજ સારી રીતે નિશ્ચિત કરેલાં યુક્તીપુર્વકનાં
બ્રહ્મસૂત્રનાં પદો દ્વારા પણ કહેવાયું છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

0 comments:

Post a Comment