Friday, 21 November 2025

ચોવીશ તત્ત્વોવાળું ક્ષેત્ર


महाभूतान्यङ्ककारो बुद्धिरव्यक्त मेव च |
इन्द्रियाणि दशैकं च पञ्च चेन्द्रियगोचरा: ||
भ.गी. 13.5

મૂળ પ્રકૃતિ અને સમષ્ટિ બુદ્ધિ (મહતત્ત્વ),
સમષ્ટિ અહંકાર, પાંચ મહાભૂત તેમજ દસ
ઇન્દ્રિયો, એક મન અને પાંચ ઇન્દ્રિયોના વિષયો
(શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગન્ધ) આ જ ચોવીશ
તત્ત્વોવાળું ક્ષેત્ર છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//


0 comments:

Post a Comment