यो न हृष्यति न द्वेष्टि न शोचति न काङ् क्षति |
शुभाशुभपरित्यागी भक्तिमान्य: स मे प्रिय: ||
भ.गी. 12.17
જે ન તો કદી હર્ષ પામે છે, ન દ્વેષ કરે છે, ન શોક
કરે છે, ન કશાયની કામના કરે છે તથા જે શુભ અને
અશુભ સઘળાં કર્મોથી પર થઈ (રાગ-દ્વેષ વિનાનો) છે,
તે ભક્તિયુક્ત માણસ મને પ્રિય છે.
//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

0 comments:
Post a Comment