सम: शत्रौ च मित्रे च तथा मानापमानयो: | शीतोष्णसुखदु:खेषु सम: सङ्गविवर्जित: ||
तुल्यनिन्दास्तुतिर्मौनी सन्तुष्टो येन केनचित् | अनिकेत: स्थिरमतिर्भक्तिमान्मे प्रियो नर: ||
भ.गी. 12.18-19
જે શત્રુ અને મિત્રમાં તથા માન કે અપમાનમાં સમ છે અને
ઠંડી-ગરમી જેવી શરીરની અનુકૂળતા પ્રતિકૂળતા અને સુખ-
દુઃખ જેવી મન-બુદ્ધિની અનુકૂળતા પ્રતિકૂળતામાં સમ છે અને
આસક્તિ વિનાનો છે અને જે નિંદા-સ્તુતિને સમાન સમજનાર,
મનનશીલ, જે ગમે તે પ્રકારે પણ શરીરનો નિર્વાહ થવા ન થવામાં
સંતુષ્ટ, રહેવાના સ્થાનમાં મમતા અને આસક્તિ વિનાનો છે અને
સ્થિર બુદ્ધિનો તે ભક્તિયુક્ત મનુષ્ય મને પ્રિય છે.
//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

0 comments:
Post a Comment