Saturday, 8 November 2025

ત્યાગથી તરત જ પરમ શાન્તિ મળે છે


श्रेयो हि ज्ञानमभ्यासाज्ज्ञानाद्ध्यानं विशिष्यते |
ध्यानात्कर्मफलत्यागस्त्यागाच्छान्तिरनन्तरम् ||
भ.गी. 12.12

અભ્યાસથી શાસ્ત્ર જ્ઞાન ચઢિયાતું છે, શાસ્ત્ર જ્ઞાન
કરતાં ધ્યાન ચઢિયાતું છે અને ધ્યાન કરતાં પણ સર્વ
કર્મોના ફળની ઇચ્છાનો ત્યાગ ચઢિયાતો છે; કેમ કે
ત્યાગથી તરત જ પરમ શાન્તિ મળે છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

0 comments:

Post a Comment