अथैतदप्यशक्तोऽसि कर्तुं मद्योगमाश्रित: |
सर्वकर्मफलत्यागं तत: कुरु यतात्मवान् ||
भ.गी. 12.11
જો મારા યોગ (સમતા) ને આશ્રિત થઇને તું
અગાઉના શ્લોકમાં જણાવેલ સાધનને કરવામાં
પણ પોતાને અસમર્થ માનતો હોય, તો મન-બુદ્ધિ
આદિ વશમાં કરીને સર્વ કર્મોના ફળની ઇચ્છાનો ત્યાગ કર.
//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

0 comments:
Post a Comment