Friday, 26 December 2025

સર્વ જ્ઞાનોમાં ઉત્તમ અને શ્રેષ્ઠ જ્ઞાન


श्रीभगवानुवाच |
परं भूय: प्रवक्ष्यामि ज्ञानानां ज्ञानमुत्तमम् |
यज्ज्ञात्वा मुनय: सर्वे परां सिद्धिमितो गता: ||
भ.गी. 14.1

શ્રીભગવાન બોલ્યા-સર્વ જ્ઞાનોમાં ઉત્તમ અને શ્રેષ્ઠ
જ્ઞાનને હું ફરી કહીશ, જેને જાણીને સઘળા મુનિજનો
આ સંસારથી છૂટીને પરમ સિદ્ધિને પામી ચુક્યા છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

0 comments:

Post a Comment