क्षेत्रक्षेत्रज्ञयोरेवमन्तरं ज्ञानचक्षुषा |
भूतप्रकृतिमोक्षं च ये विदुर्यान्ति ते परम् ||
भ.गी. 13.34
આ પ્રમાણે જે જ્ઞાનરૂપી નેત્રોથી ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞના
વિભાગને તથા કાર્ય-કારણ સહીત પ્રકૃતિથી પોતાને
અલગ જાણે છે, તે પરમાત્માને પ્રાપ્ત થઈ જાય છે.
//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

0 comments:
Post a Comment