अर्जुन उवाच |
कैर्लिङ्गैस्त्रीन्गुणानेतानतीतो भवति प्रभो |
किमाचार: कथं चैतांस्त्रीन्गुणानतिवर्तते ||
भ.गी. 14.21
અર્જુન બોલ્યા: હે પ્રભુ ! આ ત્રણેય ગુણોથી અતીત
પુરુષ કયાં ક્યાં લક્ષણોથી યુક્ત હોય છે ? તેનું આચરણ
કેવું હોય છે. અને આ ત્રણેય ગુણોને કઈ રીતે ઓળંગી શકાય છે ?
//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

0 comments:
Post a Comment