गुणानेतानतीत्य त्रीन्देही देहसमुद्भवान् |
जन्ममृत्युजरादु:खैर्विमुक्तोऽमृतमश्रुते ||
भ.गी. 14.20
દેહધારી વિવેકી મનુષ્ય શરીરની ઉત્પત્તિનાં કારણ
એવા આ ત્રણેય ગુણોને પાર કરીને જન્મ, મૃત્યુ,
વૃદ્ધાવસ્થા રૂપી દુઃખોથી રહિત થઈને અમૃતનો
અનુભવ કરે છે.
//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

0 comments:
Post a Comment