श्रीभगवानुवाच |
प्रकाशं च प्रवृत्तिं च मोहमेव च पाण्डव | न द्वेष्टि सम्प्रवृत्तानि न निवृत्तानि काङ् क्षति ||
उदासीनवदासीनो गुणैर्यो न विचाल्यते | गुणा वर्तन्त इत्येवं योऽवतिष्ठति नेङ्गते ||
भ.गी. 14.22-23
શ્રીભગવાન બોલ્યા - હે પાંડવ ! પ્રકાશ અને પ્રવૃત્તિ તથા મોહ
આ બધા સારી રીતે પ્રવૃત્ત થઇ જાય તો પણ ગુણાતીત મનુષ્ય
નથી તો દ્વેષ કરતો અને આ બધાં નિવૃત્ત થઇ જાય તો તેમની
ઈચ્છા કરતો નથી.
જે સાક્ષીની પેઠે સ્થિત થયેલો અને જે ગુણો વડે વિચલિત કરી
શકાતો નથી તથા ગુણો જ ગુણોમાં વર્તી રહ્યા છે એવા ભાવથી
જે પોતાના સ્વરૂપમાં જ સ્થિત રહે છે અને સ્વયં કોઈ પણ ચેષ્ઠા
કરતો નથી.
//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

0 comments:
Post a Comment