पुरुष: प्रकृतिस्थो हि भुङक्ते प्रकृतिजान्गुणान् |
कारणं गुणसङ्गोऽस्य सदसद्योनिजन्मसु ||
भ.गी. 13.21
પ્રકૃતિમાં સ્થિત પુરુષ (જીવ) જ પ્રકૃતિમાંથી
જન્મેલા ગુણોનો ભોક્તા બને છે અને ગુણોનો
સંગ જ એના સારી-નરસી યોનિઓમાં જન્મ
થવામાં કારણ બને છે.
//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//






