सर्वेन्द्रियगुणाभासं सर्वेन्द्रियविवर्जितम् |
असक्तं सर्वभृच्चैव निर्गुणं गुणभोक्तृ च ||
भ.गी. 13.14
તે પરમાત્મા સઘળી ઇન્દ્રિયો વિનાના છે અને
એ સઘળી ઇન્દ્રિયોના વિષયોને પ્રકાશિત કરવાવાળા
છે; તથા આસક્તિ રહિત છે અને સર્વ સંસારનું ભરણ-
પોષણ કરવાવાળા છે અને નિર્ગુણ હોવા છતાં પણ સંપૂર્ણ
ગુણોના ભોક્તા છે.
//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

0 comments:
Post a Comment