अविभक्तं च भूतेषु विभक्तमिव च स्थितम् |
भूतभर्तृ च तज्ज्ञेयं ग्रसिष्णु प्रभविष्णु च ||
भ.गी. 13.16
તે પરમાત્મા સ્વયં અવિભાજિત હોવા છતાં પણ
સંપૂર્ણ પ્રાણીઓ વિભાજિત હોય એમ સ્થિત છે
તથા તે જાણવાયોગ્ય પરમાત્મા જ સંપૂર્ણ પ્રાણીઓને
ઉત્પન્ન કરનારા તથા તેમનું ભરણપોષણ કરવાવાળા અને
રુદ્રરૂપે સંહાર કરવાવાળા છે.
//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

0 comments:
Post a Comment