ज्योतिषामपि तज्ज्योतिस्तमस: परमुच्यते |
ज्ञानं ज्ञेयं ज्ञानगम्यं हृदि सर्वस्य विष्ठितम् ||
भ.गी. 13.17
તે પરમાત્મા સંપૂર્ણ જ્યોતિઓના પણ જ્યોતિ
તેમજ અજ્ઞાનથી અત્યંત પર કહેવાય છે. તે જ્ઞાન
સ્વરૂપ, જાણવા યોગ્ય, તત્ત્વજ્ઞાનથી પ્રાપ્ત કરવા
યોગ્ય અને સૌના હૃદયમાં વિરાજમાન છે.
//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

0 comments:
Post a Comment