बहिरन्तश्च भूतानामचरं चरमेव च |
सूक्ष्मत्वात्तदविज्ञेयं दूरस्थं चान्तिके च तत् ||
भ.गी. 13.15
તે પરમાત્મા બધા જ પ્રાણીઓની અંદર-બહાર
પૂર્ણરૂપે વ્યાપેલા છે અને ચર-અચર (પ્રાણીઓના
રૂપમાં) પણ તે જ છે. અને દૂરથી પણ દૂર તથા
નજીકથી નજીક પણ તે જ છે અને તે અત્યંત સૂક્ષ્મ
હોવાથી જાણવામાં આવી શકતા નથી.
//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

0 comments:
Post a Comment