Sunday 5 February 2023

ભક્તિ વિના મુક્તિ નથી

જ્યાં સુધી ઇન્દ્રિયો સંયમિત ન થાય, ત્યાં સુધી જ્ઞાનના પદ સુધી ઉન્નત થવાનો અવસર પ્રાપ્ત થતો નથી અને જ્ઞાન તથા ભક્તિ વિના મુક્તિ મળતી નથી.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે

હરે રામ હરે રામ રામ રામ હરે હરે ।।


0 comments:

Post a Comment