Friday 10 February 2023

પ્રભુમાં પ્રીતિ

 થોડા પૈસા ખિસ્સામાં હોય તો મનુષ્યને હિંમત રહે છે,

ત્યારે નિત્ય પરમાત્માને સાથે રાખીને ફરે એ નિર્ભય બને 
એમાં શું આશ્ચર્ય ?
ભીતિ વિના પ્રભુમાં પ્રીતિ થતી નથી. કાળ નો ડર રાખો.
કાળની, મરણ ની ભીતિથી પ્રભુમાં પ્રીતિ થાય છે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે ।।  

0 comments:

Post a Comment