Sunday 5 February 2023

મન ની અંદરની શાંતિ

જે પરમાત્મા સાથે પ્રેમ કરતો નથી, તેને યાદ કરતો નથી, તેના નામ નું રટણ કરતો નથી અને જે પરોપકાર કરીને બધાને કહેતો ફરે છે, તે ભલે સુખી દેખાય અને ભૌતિક સુખ પણ ભોગવતો હોય તો પણ તેને મન ની અંદરની શાંતિ મળતી નથી.


।। હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે,

હરે રામ હરે રામ રામ રામ હરે હરે ।।


0 comments:

Post a Comment