Sunday 5 February 2023

સચ્ચરિત્ર ભક્ત

ગીતાના પહેલા અધ્યાયમાં જેનો ઉલ્લેખ કરવામાં આવેલ છે કે જે મનુષ્ય ભગવાનનો સચ્ચરિત્ર ભક્ત હોય સદાચાર પ્રત્યે હંમેશા સજાગ રહે, સામે પક્ષને માફી આપી શકતો હોય ભગવદ્દ ભક્તિપરાયણ આવો દયાળુ તથા કોમળ હૃદયવાળો મનુષ્ય આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરવા માટે સુયોગ્ય હોય છે.

।। હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે

હરે રામ હરે રામ રામ રામ હરે હરે ।।


0 comments:

Post a Comment