Sunday 5 February 2023

સત્કૃતી

वातादि दोषेण मद्भक्तो मां न च स्मरेत |

अहं स्मरामि मद्भक्तं नयामि परमां गतिम् || 


ભગવાન કૃષ્ણ નું એક નામ 'સત્કૃતી' છે જેનો અર્થ થાય છે ભક્તના શરીર ત્યાગવાના સમયે મદદ કરનાર.


શ્લોક નો અર્થ :

જો મારા ભક્ત મૃત્યુ સમયે શરીરની અંદર અનુભવાતી પીડા થકી મને યાદ ન કરી શકે,

તો હું મારા ભક્તને યાદ કરીશ અને તેને મારા પરમ ધામમાં લઇ જઈશ.


।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે

હરે રામ હરે રામ રામ રામ હરે હરે ।।


0 comments:

Post a Comment