Sunday 5 February 2023

પરમ સત્ય

 "પરમ સત્યનો જાણકાર, પરમ સત્યનો અનુભવ સાક્ષાત્કારની ત્રણ અવસ્થાઓમાં કરે છે અને આ સર્વ અવસ્થાઓ એકરૂપ છે. પરમ સત્યની આ અવસ્થાઓ બ્રહ્મ, પરમાત્મા તથા ભગવાન તરીકે વ્યક્ત થાય છે."

બ્રહ્મ = નિર્વિશેષ સર્વવ્યાપી આત્મા

પરમાત્મા = ભગવાનનું સ્થાનીય અંતર્યામી સ્વરૂપ જે જીવ માત્રના હૃદયમાં રહે છે

ભગવાન = પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ


।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે

હરે રામ હરે રામ રામ રામ હરે હરે ।।


0 comments:

Post a Comment