Sunday 12 March 2023

ઈશ્વર જે જીવ ને યાદ કરે તેવા ભક્તને ધન્ય છે.


भरत सरिस को राम सनेही 
जग जपु राम राम जपु जेहि| 

રામાયણ માં ભરતજી ની દાસ્ય ભક્તિ છે, ભરતજી જેવા બડભાગી બીજા 
કોઈ નથી, કારણ કે ભરતજી ને પ્રભુ શ્રી રામ હંમેશા યાદ કરે છે.
જગત જે રામ ને જપે છે તે રામ ભરત ને જપે છે.
ઈશ્વર જેનું સ્મરણ કરે તેની ભક્તિ સાચી. જીવ ઈશ્વર ને યાદ કરે તે સ્વાભાવિક છે,
સામાન્ય છે, પણ, ઈશ્વર જે જીવ ને યાદ કરે તેવા ભક્તને ધન્ય છે. 

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।। 


 

0 comments:

Post a Comment