Monday 13 March 2023

સંસાર કે ભોગ બાધક નથી



સંસાર કે ભોગ બાધક નથી પણ તેમની સાથેની આસક્તિ બાધક છે.
ભક્તિ માં વૈરાગ્ય આવશ્યક છે, વૈરાગ્ય વગર ભક્તિ નકામી છે.
સર્વ ભોગ-પદાર્થો ઉપસ્થિત હોવા છતાં જેનું મન તેમાં જતું નથી,
તે જ સાચો ભક્ત. જે ભક્તિરસ માં તરબોળ થયેલો છે તેને મુક્તિ નો 
આનંદ તુચ્છ લાગે છે. વેદાંત કહે છે કે - આત્મા તો સદા મુક્ત છે તેને મુક્તિ શેની ?
પરમાત્મા મુક્તિ આપે છે, પણ ભક્તિ જલ્દી આપતા નથી.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।। 


 

0 comments:

Post a Comment