Wednesday 15 March 2023

જગત સાથે નો સંબંધ સાચો નથી


જગત નાશવંત છે, જગત સાથે નો સંબંધ સાચો નથી,જન્મ થી જ કોઈ પતિ કે પત્ની 
નથી હોતા.પતિ જીવતો હોય ત્યાં સુધી જ પત્ની એ પત્ની છે પુત્ર હોય ત્યાં સુધી જ પિતા 
એ પિતા છે મતલબ કે જગત ના કોઈ પણ સંબંધ જીવનના અંત સુધી જ હોય છે.

માટે મહાત્મા ઓ કહે છે કે - સંસારી સંબંધો પ્રત્યે અનુસંધાન રાખવાને બદલે પ્રભુ માં જ 
અનુસંધાન રાખવું જોઈએ. તે એક જ સંબંધ એવો સાચો છે કે - જે જન્મ પહેલા, જન્મ માં
અને જન્મ પછી પણ રહે છે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।। 


 

0 comments:

Post a Comment