Thursday 16 March 2023

શ્રાદ્ધ માં વસ્તુની નહિ પણ ભાવનાની જરૂર હોય છે


પિતૃઓની પાછળ કરવામાં આવતા શ્રાદ્ધ માં વસ્તુની નહિ પણ ભાવનાની જરૂર હોય છે.
વિષ્ણુ પુરાણમાં કહ્યું છે કે - શ્રાદ્ધ માટે ધન - સંપત્તિ કે બીજી કોઈ પણ ચીજ નહિ હોય તો 
ચાલશે, માત્ર શ્રદ્ધા ભાવે હાથ ઊંચા કરી પિતૃઓનું સ્મરણ કરી કહેવાનું કે - હે પિતૃઓ,
હું ભક્તિ પૂર્ણ હૃદયે તમને પ્રણામ કરું છું. મારી ભક્તિ થી તમે તૃપ્ત થાઓ.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।। 


 

0 comments:

Post a Comment