Tuesday 14 March 2023

પ્રભુ ના ચરણ માં કાળની ભીતિ દૂર થાય છે


પરમાત્મા શ્રી રામ સાથે સંબંધ રાખવાથી જ તેમનું સ્મરણ થાય છે,
અને જીવન મંગલમય બને છે. શ્રી રામ ના ચરણ માં જ શાંતિ છે, 
નારાયણ સિવાય બીજે કોઈ ઠેકાણે સુખ નથી, સંસાર માં સુખ થોડું છે 
અને દુઃખ વધારે છે. જીવ જયારે સંસારમાંથી છૂટી પ્રભુ ના ચરણ માં જાય 
ત્યારે જ તે કૃતાર્થ થાય છે. ત્યારે તેને કાળની ભીતિ દૂર થાય છે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।  


 

0 comments:

Post a Comment