Monday 20 March 2023

લોભ ની સામે ત્યાગ જ જીતે


લોભ ની સામે લોભ લડે તો કોઈ એક લોભ તો જીતે જ 
અને લોભ કાયમ રહે,  પણ જો લોભ ની સામે ત્યાગ લડે 
તો જ લોભ ને હરાવી શકાય.

પ્રભુ શ્રી રામે જો લોભ રાખી કહ્યું હોત કે હું વનમાં ના જાઉં,
ગાદી પર મારો હક્ક છે, તો તેમને ના પાડનાર કોઈ નહોતું,
પણ એ લડાઈ લોભ ની કહેવાત અને વિજય પણ લોભ નો થાત 
અને રામ-રાજ્ય ના થાત. સુખી થવા માટે તો લોભ મુકવો પડે 
મુકવો પડે અને મુકવો જ પડે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।  


 

0 comments:

Post a Comment