Wednesday 17 May 2023

ચિંતનમાં તલ્લીન


दिक्कालाध् अनवच्छिन्ने कृष्णे चेतो विधाय च |
तन्मयो भवति क्षिपं जीवो ब्रह्मणि योजयेत् ||

દેશ- કાળથી પર તથા સર્વવ્યાપી શ્રીકૃષ્ણના 
દિવ્ય રૂપમાં મન તથા ઇન્દ્રિયોને એકાગ્ર કરવાથી,
મનુષ્ય કૃષ્ણના ચિંતનમાં તલ્લીન થાય છે અને ત્યારે 
તેમના દિવ્ય સાન્નિધ્યની સુખમય અવસ્થા પામે છે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।। 


 

0 comments:

Post a Comment