Thursday 18 May 2023

પરમેશ્વર હૃદય મધ્યે સ્થાપિત


ભાગવત પુરાણ સર્વોચ્ચ સત્યનું પ્રતિપાદન કરે છે, તેમજ 
ભૌતિક દૃષ્ટિબિંદુથી પ્રેરાયેલી સર્વ ધાર્મિક પ્રવૃત્તિઓનો 
સંપૂર્ણપણે અસ્વીકાર કરે છે.
જેવું કોઈ એકચિત્તે તેમ જ શરણ ભાવે ભાગવતમ્ ના સંદેશાનું 
શ્રવણ કરે છે કે તરત  જ આ જ્ઞાનના સંસ્કારને લીધે પરમેશ્વર 
તેમના હૃદય મધ્યે સ્થાપિત થાય છે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।


 

0 comments:

Post a Comment