Sunday 18 June 2023

ગાઢ નિંદ્રામાં પણ કાનની ઇન્દ્રિય કામ કરતી હોય છે


यस्यां वै श्रूयमाणायां कृष्णे परमपुरुषे |
भकत्तिरुत्पद्यते पुन्सः शोकमोहभयापहा ||

શ્રીમદ્દ ભાગવતમ્ ની કથાનું માત્ર શ્રવણ કરવાથી માણસને પૂર્ણ 
પુરુષોત્તમ પરમેશ્વર શ્રીકૃષ્ણ માટે પ્રેમ થાય છે અને જેવો આવો 
પ્રેમ થાય કે તરત જ ભૌતિક દુઃખના લક્ષણો અદ્રશ્ય થાય છે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।। 


 

0 comments:

Post a Comment