Tuesday 8 August 2023

આસક્તિઓથી છુટકારો


विचक्षणा यच्चरणोपसादनात् सङ्गं व्युदस्योभयतोडन्तरात्मनः |
विन्दन्ति हि ब्रह्मगतिं गतक्लमास्तस्मै सुभद्रश्रवसे नमो नमः ||

હું સર્વમંગલમય ભગવાન શ્રીકૃષ્ણને વારંવાર પ્રણામ કરું છું.
કેવળ તેમના ચરણકમળમાં શરણાગત થવાથી અત્યંત બુદ્ધિમાન 
લોકો વર્તમાન તેમ જ ભાવિ જગતની સમગ્ર આસક્તિઓથી છુટકારો 
પામે છે અને કોઈ પણ મુશ્કેલી વિના આધ્યાત્મિક જગત પ્રતિ અગ્રેસર 
થાય છે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।। 


 

0 comments:

Post a Comment