Friday 29 September 2023

દિવ્ય લીલામય પ્રવૃત્તિ


अजस्य जन्मोत्पथनाशनाय कर्माण्यकर्तुर्ग्रहणाय पुंसाम् । 
नन्वन्यथा कोऽर्हति देहयोगं परो गुणानामुत कर्मतन्त्रम् ॥

ભગવાનનો અવતાર દુષ્ટોના સંહાર માટે છે. તેમની બધી 
પ્રવૃત્તિઓ દિવ્ય લીલામય છે. સામાન્ય જનતાને બોધ આપવા
માટે તેઓ લીલા કરે છે. નહિતર ભૌતિક પ્રકૃતિના ત્રણ ગુણોથી
જે પર છે તે પરમેશ્વર પ્રભુના પૃથ્વી પર અવતીર્ણ થવાથી શો હેતુ સરે?

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।


 

0 comments:

Post a Comment