Monday 2 October 2023

જ્ઞાની મનુષ્ય


यो मामजनमादिं च वेत्ति लोकमहेश्वरम् । 
असंमूढः स मर्त्येषु सर्वपापै प्रमुच्यते ॥३॥

જે મને જન્મ-મૃત્યુથી રહિત, આદિ-અન્તથી રહિત, 
બધા જ લોકના મહાન ઇશ્વરને સાક્ષાત્કાર સહિત જાણી લે છે,
એ પુરુષ મર્ત્ય મનુષ્યોમાં જ્ઞાની છે. આથી અજ, અનાદિ અને સર્વ
લોકમહેશ્વરને સારી રીતે જાણવા એ જ જ્ઞાન છે અને એવું જાણનારો
સંપૂર્ણ પાપોથી મુક્ત થઈ જાય છે, તેને પુનર્જન્મ ધારણ કરવો પડતો નથી.
શ્રીકૃષ્ણ કહે છે કે આ પ્રાપ્તિ પણ મારી જ દેન છે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।


 

0 comments:

Post a Comment