Thursday 28 September 2023

જાત્રા


જાત્રા કરનારની પ્રથમ અને સૌથી વધુ મહત્વની ફરજ 
પરમેશ્વર શ્રીહરિને પ્રસન્ન કરવાની છે. યાત્રીએ યાત્રા 
દરમિયાન સમાજ ને પ્રસન્ન કરવાની ચિંતા ન સેવવી જોઈએ.
તેણે સામાજિક શિષ્ટાચાર, વ્યવસાય કે પોશાક પર આધાર 
રાખવાની પણ આવશ્યકતા નથી. વ્યક્તિએ ઈશ્વરને પ્રસન્ન 
કરવા સદા ક્રિયાશીલ રહેવું જોઈએ. આ રીતે યાત્રા ની વિધિ 
દ્વારા યાત્રી આચારવિચારને પવિત્ર કરી પરમેશ્વરને પ્રસન્ન 
કરી શકે છે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।  


 

0 comments:

Post a Comment