Wednesday 27 September 2023

શ્રીકૃષ્ણને પ્રાપ્ત કરીશ


मन्मना भव मद्भक्तो मद्याजी मां नमस्कुरु । 
मामेवैष्यसि युक्त्वैवमात्मानं मत्परायणः ॥ 

શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે કે, તારા મનને મારા નિત્ય
ચિંતનમાં પરોવી દે, મારો ભક્ત થા, મને નમસ્કાર કર
અને મારી જ પૂજા કર. એ રીતે મારામાં સંપૂર્ણ રીતે તન્મય
થઈને તું નક્કી મને પ્રાપ્ત કરીશ.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।


 

0 comments:

Post a Comment