Wednesday 27 December 2023

શરણાગત


त्वमेकः किल लोकानां क्लिष्टानां क्लेशनाशनः |
त्वमेकः क्लेशदस्तेषामनासन्नपदां तव ||

હે મારા પ્રભુ, દુઃખી જનોનાં દુઃખ નિવારી શકનાર 
એકમાત્ર આપ જ છો અને જે લોકો આપના ચરણે 
શરણાગત થતા નથી, તેમને પીડા આપનાર પણ 
આપ જ છો.

//હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે//


 

0 comments:

Post a Comment