Thursday 28 December 2023

નવી દ્રષ્ટિ (આંખ)



મનુષ્યને સ્વતંત્રતા સ્વેછાચારી બનાવે છે. પોતાની બુદ્ધિ જ 
સર્વથી શ્રેષ્ઠ છે, તેવું અભિમાન આવે છે. કોઈ સંતનું ચરિત્ર 
ગમતું હોય, તેને ગુરુ માની તેને આધીન થવાથી અહંનો વિનાશ 
થાય છે. ગુરુથી આ અહંનો વિનાશ થવાની સાથે-સાથે એક નવી 
દ્રષ્ટિ (આંખ) ખુલે છે. સદ્દગુરુ સંતતિ-સંપત્તિ-સંસારસુખ આપતા 
નથી, પરંતુ પરમાત્માના દર્શન કરવાની એક દ્રષ્ટિ (આંખ) આપે 
છે. બુદ્ધિ આપે છે.

//હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે//


 

0 comments:

Post a Comment