Monday 18 December 2023

શીખ


ધર્મશાસ્ત્રોમાં અનુરોધ કરવામાં આવેલી પ્રમાણભૂત પદ્ધતિથી 
જયારે ભક્તો ભગવાનની આરાધના કરે છે, ત્યારે અસુરો બહુ 
બેચેન બને છે. વેદોક્ત શાસ્ત્રોમાં નવોદિત ભક્તોને એવી શીખ 
આપવામાં આવી છે કે તેમણે નવ પ્રકારની ભક્તિમાં પરોવાઈ 
જવું જોઈએ. -શ્રવણ -કીર્તન-સ્મરણ-પાદસેવન-અર્ચન-વંદન-દાસ્ય
-સખ્ય-આત્મનિવેદન.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।। 


 

0 comments:

Post a Comment