Sunday 11 February 2024

ભગવાનનો સાક્ષાત્કાર


यथा जलस्थ आभासः स्थलस्थेनावदृश्यते । 
स्वाभासेन तथा सूर्यो जलस्थेन दिवि स्थितः ॥

જેવી રીતે સૂર્ય પોતે આકાશમાં સ્થિત હોવા છતાં 
તે જળ ઉપરના પહેલા પ્રતિબિંબથી અને વળી દીવાલ 
ઉપરના બીજા પ્રતિબિંબથી દૃશ્યમાન થાય છે, તેવી રીતે 
ભગવાનની ઉપસ્થિતિનો સાક્ષાત્કાર થઈ શકે છે.

//હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે//

 

0 comments:

Post a Comment