Friday 9 February 2024

વાસ્તવિક સત્ય


समं सर्वेषु भूतेषु तिष्ठन्तं परमेश्वरम् |
विनश्यत्स्वविनश्यन्तं यः पश्यति स पश्यति ||

જે મનુષ્ય પરમાત્માને સર્વ શરીરોમાં આત્માની સાથે જ 
રહેલા જાણે છે, અને જે એમ સમજે છે કે આ નશ્વર શરીરમાં 
રહેલ ન તો આત્મા કે ન તો પરમાત્મા ક્યારેય નષ્ટ થાય છે,
તે જ વાસ્તવમાં સત્યને જુએ છે.

//હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે//


 

0 comments:

Post a Comment