Friday 23 February 2024

ભક્તિયોગના ઉદયનો અનુભવ


मद्गुणश्रुतिमात्रेण मयि सर्वगुहाशये। मनोगतिरविच्छिन्ना यथा गङ्गाम्भसोऽम्बुधौ ॥ 
लक्षणं भक्तियोगस्य निर्गुणस्य ह्युदाहृतम्। अहैतुक्यव्यवहिता या भक्तिः पुरुषोत्तमे ॥

જીવમાત્રના અંતર્યામી પૂર્ણ પુરુષોત્તમ ભગવાનના દિવ્ય નામ તથા ગુણોનું શ્રવણ કરવામાં 
જ્યારે મનુષ્યનું મન અનુરક્ત થઈ જાય છે ત્યારે શુદ્ધ, નિર્ગુણ ભક્તિયોગના ઉદયનો અનુભવ 
થાય છે. જેવી રીતે ગંગાનાં જળ સ્વાભાવિક રીતે સાગર તરફ વહે છે તેવી રીતે ભૌતિક બંધનના 
કશા પણ અંતરાય વગર આવો દિવ્ય ભક્તિભાવ ભગવાન પ્રત્યે વહેવા લાગે છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे 
हरे राम हरे राम राम राम हरे हरे//


 

0 comments:

Post a Comment