Sunday 25 February 2024

સ્વધર્મનું પાલન


निषेवितेनानिमित्तेन स्वधर्मेण महीयसा |
क्रियायोगेन शस्तेन नातिहिंस्त्रेण नित्यशः ||

જે ભક્ત હોય તેમણે નિષ્કામભાવે મહિમાયુક્ત 
સ્વધર્મનું પાલન કરવું જોઈએ. અતિશય હિંસા વગર 
તેણે તેની ભક્તિવિષયક પ્રવૃત્તિઓ નિયમિત રીતે કરવી 
જોઈએ.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे 
हरे राम हरे राम राम राम हरे हरे//


 

0 comments:

Post a Comment