Monday 19 February 2024

નિત્ય ગાવાયોગ્ય


कीर्तन्यतीर्थयशसं पुण्यश्लोकयशस्करम्। 
ध्यायेद्देवं समग्राङ्गं यावन्न च्यवते मनः ॥

ભગવાનનો મહિમા નિત્ય ગાવાયોગ્ય છે, કારણ કે 
તેમના મહિમાથી ભક્તોનો મહિમા વધે છે. તેથી ભગવાનનું 
તથા તેમના ભક્તોનું ધ્યાન ઘરવું જોઈએ. જ્યાં સુધી મન સ્થિર 
ન થાય ત્યાં સુધી ભગવાનના સનાતન સ્વરૂપનું ધ્યાન ધરવું જોઈએ.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे 
हरे राम हरे राम राम राम हरे हरे//


 

0 comments:

Post a Comment